આચાર સંહિતા એટલે શું? : આચાર સંહિતા કયારે લાગુ થાય છે અને કેવા છે તેના નિયમો
ભારતમાં જયારે કોઈપણ ચૂંટણી આવે છે. ત્યારે આચાર સંહિતા શબ્દ ખુબ જ ચર્ચામાં આવે છે. તો ચાલો જાણીએ કે, આચાર સંહિતા એટલે શું? અને આચાર સંહિતા કયારે લાગુ થાય છે અને કેવા છે તેના નિયમો. …