પુરાતત્વીય સ્થળ | Puratatviy Sthal

 

પ્રિય મિત્રો અહીં, પુરાતત્વીય સ્થળ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે પુરાતત્વીય સ્થળ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

 

પુરાતત્વીય સ્થળ

પુરાતત્વીય સ્થળના નામ  ભારતમાં કયા આવેલ છે?
ધોળાવીરા ગુજરાતમાં કચ્છ જિલ્લો.
લોથલ ગુજરાતમાં અમદાવાદ.
રાખીગઢી હરિયાણાનો હિસાર જિલ્લો.
અત્તિરમ્પક્કમ તમિલનાડુમાં તિરુવલ્લુર જિલ્લો.
દૈમાબાદ મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લો.
જોર્વે મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લો.
કાલીબંગન રાજસ્થાનનો હનુમાનગઢ જિલ્લો.
ભીરન્ના હરિયાણામાં ફતેહાબાદ જિલ્લો
બાણાવલી હરિયાણામાં ફતેહાબાદ જિલ્લો.
અદિચ્છનાલ્લુર તમિલનાડુમાં થુથુકુડી જિલ્લો.
ગનેરીવાલા પંજાબ, પાકિસ્તાન.
મહેરગઢ પાકિસ્તાનમાં બલૂચિસ્તાન
અમરી દાદુ પાકિસ્તાનમાં સિંધ.
ચંહુદરો મુલાન સંધ પાકિસ્તાનમાં સિંધ.
હડપ્પા પાકિસ્તાનમાં પંજાબનો મોન્ટગોમરી  જિલ્લો.
મોહેંજોદરો પાકિસ્તાનમાં સિંધનો લરકાના જિલ્લો.
શોર્ટુગાઈ ઉત્તર અફઘાનિસ્તાન.

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Puratatviy Sthal વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “પુરાતત્વીય સ્થળ | Puratatviy Sthal”

Leave a Comment

Exit mobile version