દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023 | Divyang Lagn Sahay Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, દિવ્યાંગ લગ્ન સહાય યોજના.

તો ચાલો જાણીએ કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના શું છે?, દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


દિવ્યાંગ લગ્ન સહાય યોજના શું છે?

Divyang Lagn Sahay Yojana હેઠળ દિવ્યાંગ વ્યક્તિથી સાથે દિવ્યાંગ વ્યક્તિ અને દિવ્યાંગ સાથે સામાન્ય વ્યક્તિ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે આ યોજના હેઠળ સરકારા દ્રારા જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ બીજા દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે અથવા કોઈ સામાન્ય વ્યક્તિ જે દિવ્યાંગ નથી તે જો દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. તેને આ યોજના હેઠળ મોટા પાયે સહાય આપવામાં આવે છે.


દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો હેતુ શું?

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો મુખ્ય હેતુ દિવ્યાંગ વ્યક્તિથી સાથે દિવ્યાંગ વ્યક્તિ અને દિવ્યાંગ સાથે સામાન્ય વ્યક્તિ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે. જેથી દિવ્યાંગ લોકોને સહાય આપવામાં આવે છે, જેથી તે બન્ને દિવ્યાંગ વ્યક્તિ પોતાનું દાંપતીય જીવન શાંતિ પૂર્ણ જીવી શકે, તે પોતાની રીતે આત્મનિર્ભર બને તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ દિવ્યાંગ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • દિવ્યાંગ વ્યક્તિના જયારે લગ્ન થાય ત્યારે કન્યાની ઉંમર 18 વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હશે તેને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત આપવામાં આવશે.
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના લાભાર્થી જો બે અલગ-અલગ જિલ્લામાં રહેતી વ્યક્તિના લગ્નના કિસ્સામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી દંપતિએ લગ્ન બાદ દિવ્યાંગ દંપતીએ કાયમી વસવાટના જિલ્લામાં રહેવાનું રહેશે.
  • જો દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં અરજદાર સ્ત્રી પાસેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ સ્ત્રી લાભાર્થીએ તેના રાજ્યમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તેવું બાંહેધરી લેવાની રહેશે.
  •  લગ્ન થયાની તારીખથી બે વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ આ 21 પ્રકારની દિવ્યાંગતા અને નીચે આપેલ કોઈપણ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

  • Divyang Lagn Sahay Yojana માં જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ બીજા દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. તો તે બન્ને યુગલોને રૂપિયા 50,000 + રૂપિયા 50,000 આમ કુલ મળીને કુલ 1,00,000 ની સહાય આપવામાં આવે છે.
  • Divyang Lagn Sahay Yojana માં જો કોઈ સામાન્ય વ્યક્તિ જે દિવ્યાંગ નથી તે જો દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. તો તે બન્ને યુગલોને રૂપિયા 50,000 ની સહાય આપવામાં આવે છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ

Divyang Lagn Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • ચુંટણીકાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • દિવ્યાંગના ઓળખકાર્ડ ની ઝેરોક્ષ અથવા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત ઝેરોક્ષ.
  • દંપતિના શાળા છોડયાના પ્રમાણપત્રની ઝેરોક્ષ.
  • લગ્ન રજિસ્ટાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની ઝેરોક્ષ.
  • બન્નેના સંયુક્ત લગ્ન ફોટા અથવા લગ્ન કંકોત્રી.
  • બેંક પાસબુકની ઝેરોક્ષ.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના


દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Divyang Lagn Sahay Yojana માં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પહેલા તમારે Google માં જઈને e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે e Samaj Kakyan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખુલીને આવશે.
  • ત્યારબાદ tઅમારી સામે Home Page ખુલીને આવશે.
  • હવે હોમ પેજ પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં નંબર-2 પર “પાલક માતા-પિતા યોજના” લખેલ પર ક્લિક કરો.
  • જો તમે પહેલી વખત અરજી કરો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગીન કરવાનું રહેશે.
  • હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જેમાં તમારે Coaching Sahay Yojana માં અરજી કરવા માટે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે માહિતી ભર્યા બાદ ત્યાં માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે જો તમારું અરજી ફોર્મ ભરાઈ ગયું છે તો તે અરજી ફોર્મને સેવ કરીને confirm કરવાનું રહેશે.
  • હવે અરજી confirm કર્યા બાદ તમારી પાસે તે અરજીની ફોર્મની પ્રિન્ટ આવશે તેને તમારે પ્રિન્ટ કરવાની રહેશે.
  • તેના પછી હવે તે અરજી ફોર્મના પ્રિન્ટની પાછળ માગ્યા મુજબ તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે અને તે અરજી ફોર્મને તમારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરીમાં જમા કરાવાનું રહેશે.
  • આ રીતે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને Divyang Lagn Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા જિલ્લા ખાતે આવેલી “જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- જે દિવ્યાંગ વ્યક્તિનો 21 પ્રકારની દિવ્યાંગતામાં સમાવેશ થાય છે. તેને આ યોજનાનો આપવામાં આવશે.

2.દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ બીજા દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. તો તે બન્ને યુગલોને રૂપિયા 50,000 + રૂપિયા 50,000 આમ કુલ મળીને કુલ 1,00,000 ની સહાય આપવામાં આવે છે. અથવા જો કોઈ સામાન્ય વ્યક્તિ જે દિવ્યાંગ નથી તે જો દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. તો તે બન્ને યુગલોને રૂપિયા 50,000 ની સહાય આપવામાં આવે છે.

3.દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Palak Mata Pita Yojana માં eSamaj Kakyan Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

4.દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં લગ્ન થયાની કેટલા સમયમાં અરજી કરવાની રહેશે?

જવાબ :- આ યોજનામાં લગ્ન થયાની તારીખથી ૨ વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023 | Divyang Lagn Sahay Yojana”

Leave a Comment