વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના 2024

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના  – મિત્રો વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના શું છે?, આ વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના

 

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે આ યોજના હેઠળ સરકાર દ્રારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી કાયદાના સ્નાતક વકીલોને સહાય આપવામાં આવશે.

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજનામાં કેટલી સહાય મળશે?

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના અંતર્ગત કાયદાના સ્નાતકો(વકીલોને) રૂ.૭,૦૦૦/- લોન અને રૂ.૫,૦૦૦/- ની સહાય ૪% વ્યાજદર સાથે આપવામાં આવશે.

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના માટે પાત્રતા અને શરતો

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીની વાર્ષિક આવક ૧,૨૦,૦૦૦ હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થીની વાર્ષિક આવક ૧,૨૦,૦૦૦ હોવી જોઈએ.

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો યોજનામાં ઓનલાઇન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર તથા આવકનો દાખલો
  • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
  • જાત જામીનખત (પત્રક-બ મુજબ)
  • બાર કાઉન્સીલ તરફથી થયેલ રજીસ્ટ્રેશનની નકલ/ ફી ભર્યાની પહોંચ
  • ઓફીસના મકાનનું ભાડું એક વર્ષ માટે ભાડા ચિઠ્ઠી
  • વકીલાતનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું
  • અરજદારના ફોટો

વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો “વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના’માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

આ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment