ઘરઘંટી સહાય યોજના | ઘરઘંટી યોજના | ઘંટી સહાય યોજના 2022 | Gharghanti Sahay Yojana gujarat | flour mill sahay yojna gujarat | gharghanti yojana
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હેઠળ માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. માનવા ગરિમા હેઠળ ગુજરાતની તમામ જનતાને ઘરઘંટી આપવામાં આવશે. ઘરઘંટી સહાય યોજના 2022 શું છે? તેનો લાભ કોને મળશે? આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? આ યોજના માટે અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે? આ આર્ટિકલની મદદથી આ યોજનાની સંપૂર્ણ મહિતી જાણીશું.
ઘરઘંટી સહાય યોજના | GharGhanti Sahay Yojan 2022
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી -વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીમાં પસાર થવું પડે છે. માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હેઠળ માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. માનવા ગરિમા હેઠળ ગુજરાતની તમામ જનતાને ઘરઘંટી આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્રારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2022 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકોને નવો ધંધો કરવાની તક આપે છે.
ઘરઘંટી સહાય યોજનાનો હેતુ?
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હેઠળ માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેના દ્રારા ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના લોકોને નવો ધંધો કરવાની તક મળે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
ઘરઘંટી સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
ઘરઘંટી યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામઉધોગ નો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબ છે.
- આ યોજના હેઠળ અરજી કરનાર અરજદારની ઉંમર 16 વર્ષથી 60 વર્ષની હોવી જોઈએ.
- આ યોજનામાં વિધવા અને વિકલાંગ જનતાઓ પણ આ યોજનાનો લાભ મળી શકશે.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રહેતા અરજદારની 1,20,000/- હોવી જોઈએ.
- શહેરી વિસ્તાર રહેતા અરજદારની 1,50,000/- સુધી હોવી જોઈએ.
- તમારા તાલુકાની મામલતદાર ઓફિસ અથવા નગરપાલિકાની ચીફ ઓફિસર કે મહાનગરોમા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.
- આ યોજનાનો લાભ માત્ર દેશની આર્થિક રીતે નબળી જનતાને જ મળશે.
ઘરઘંટી યોજના માટે અરજી કરવા માટેની મહત્વની તારીખો:
- ઘરઘંટી યોજના 2022 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 16 જૂન 2022
- ઘરઘંટી યોજના 2022 ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022
ઘરઘંટી યોજનાના મહત્વના મુદ્દા:-
યોજનાનું નામ | ઘરઘંટી સહાય યોજના | GharGhanti Sahay Yojan 2022 |
આર્ટિકની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થી | ગુજરાતના ગરીબો અને મજદૂર જનતા |
યોજનાનો હેતુ | ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિના લોકોને નવો ધંધો કરવાની તક મળે |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 જૂન 2022 |
અધિકૃત વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
ઘરઘંટી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
ઘરઘંટી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- અરજદારનું આધારકાર્ડ
- રેશન કાર્ડ
- જન્મનું પ્રમાણપત્ર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- રહેઠાણનો પુરાવો, જેમ કે વીજળી બિલ, ચૂંટણી કાર્ડ, લાઇસન્સ, જમીનના દસ્તાવેજ વગેરે…
- અભ્યાસના પુરાવા
- જો અપંગ હોય તો અપંગનું પ્રમાણપત્ર
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર.
ઘરઘંટી યોજનાથી મળતા લાભો.
- આ યોજનાનો લાભ દેશની ક્ષમિક જનતાને આપવામાં આવશે.
- આ યોજના હેઠળ દેશની જનતાને સરકાર દ્રારા ઘરઘંટી સહાય આપવામાં આવશે.
- આ યોજના દ્રારા દેશની ગરીબ જનતાને રોજગારી પુરી પાડવામાં આવશે.
- દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગની જનતાને આ યોજનામાં સામીલ કરવામાં આવશે.
- આ યોજના દ્રારા દેશની જનતાને રોજગાર માટે પ્રેરીત કરવા અને જનતાને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે.
- પ્રધાનમંત્રી ઘરઘંટી યોજના 2022 હેઠળ, કેન્દ્ર સરકાર દ્રારા દરેક રાજ્યમાં 50,000 વધુ જનતાને મફત ઘરઘંટી આપવામાં આવશે.