Bajaj Finserv Personal Loan : બજાજ ફિનસર્વ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

બજાજ ફિનસર્વ પર્સનલ લોન – શું મિત્રો તમે Bajaj Finserv Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, બજાજ ફિનસર્વ પર્સનલ લોન શું છે, બજાજ ફિનસર્વ પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, કોટક બજાજ ફિનસર્વ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Bajaj Finserv Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


બજાજ ફિનસર્વ પર્સનલ લોન


બજાજ ફિનસર્વ પર્સનલ લોન શું છે? – Bajaj Finserv Personal Loan

બજાજ ફિનસર્વ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે પગારદાર વ્યક્તિઓને રૂપિયા 40 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 8 વર્ષ નો હોય છે અને સ્વ-રોજગાર વ્યક્તિઓને રૂપિયા 50 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 8 વર્ષ નો હોય છે.


બજાજ ફિનસર્વ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Bajaj Finserv Personal Loan interest rate

Bajaj Finserv Personal Loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર પગારદાર વ્યક્તિઓ માટે 11% થી વધુ હોય છે અને સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે 15% થી વધુ હોય છે આ વ્યાજદર Bajaj Finserv Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


બજાજ ફિનસર્વ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Bajaj Finserv Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) ડોકટરો માટે વ્યક્તિગત લોન

ડોકટરો માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો ડૉક્ટરોને વ્યક્તિગત અને વ્યાવસાયિક જરૂરિયાતો પુરી કરવા જેમ કે ક્લિનિકનું નવીનીકરણ, પ્રેક્ટિસનું વિસ્તરણ, સાધનોનું અપગ્રેડેશન વગેરે જરૂરિયાતો પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(2) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે વ્યક્તિગત લોન

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો CA ની વિવિધ વ્યક્તિગત અને વ્યાવસાયિક જરૂરિયાતો પુરી કરવા જેમ કે બિઝનેસ વિસ્તરણ, બિઝનેસ ટ્રાવેલ, ઓફિસ રિનોવેશન, લગ્ન, મુસાફરી, ઘર રિનોવેશન, ડેટ કોન્સોલિડેશન વગેરે જરૂરિયાતો પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(3) ફ્લેક્સી પર્સનલ લોન

ફ્લેક્સી પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો બજાજ ફાઇનાન્સ ફ્લેક્સી પર્સનલ લોન એ એક ઓવરડ્રાફ્ટ સુવિધા છે જેમાં અરજદાર તેમની ક્રેડિટ પ્રોફાઇલના આધારે ઓફર કરાયેલ પૂર્વ-મંજૂર મર્યાદામાંથી ભંડોળ ઉપાડી શકે છે. જ્યારે પણ અરજદાર પાસે ફાજલ રકમ હાથમાં હોય ત્યારે આ રકમ ચૂકવી શકાય છે. તેની ચુકવણી ન થાય ત્યાં સુધી ઉપાડેલી રકમ પર જ વ્યાજ ચૂકવવામાં આવે છે.

(4) પગારદાર વ્યક્તિઓ માટે વ્યક્તિગત લોન

પગારદાર વ્યક્તિઓ માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો પગારદાર અરજદારોને મુસાફરી, લગ્ન, તબીબી કટોકટી, શિક્ષણ, દેવું એકત્રીકરણ, ઘર નવીનીકરણ વગેરે સંબંધિત તેમની વિવિધ નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(5) ઘરના ખર્ચ માટે વ્યક્તિગત લોન

ઘરના ખર્ચ માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારોને ઘરની ખરીદી, નવીનીકરણ, સમારકામ, રાચરચીલું વગેરે વિવિધ નાણાકીય જરૂરિયાતોને પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(6) ડેટ કોન્સોલેશન લોન

ડેટ કોન્સોલેશન લોન કોને આપવામાં આવે છે? : ડેટ કોન્સોલિડેશન માટે પર્સનલ લોન એ વર્તમાન લોન એ ક્રેડિટ કાર્ડ લેણાંની ચૂકવણી કરવા માટે નીચા વ્યાજ દરે લીધેલી નવી વ્યક્તિગત લોનની આવકનો ઉપયોગ કરીને દેવાનો બોજ ઘટાડવા માટે એક પુનઃધિરાણની સુવિધા છે.

(7) ઉચ્ચ શિક્ષણ માટે લોન

ઉચ્ચ શિક્ષણ માટે લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો તેમના બાળકના ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવા માંગે છે. તેમને આ લોન આપવામાં આવે છે.

(8) વેડિંગ લોન

વેડિંગ લોન કોને આપવામાં આવે છે? : તો જે અરજદારો તેમના લગ્નને લગતા ખર્ચ જેમ કે, સ્થળ અને ડેકોર, જ્વેલરી અને પોશાક, મનોરંજન, ફોટોગ્રાફી વગેરેને વિવિધ ખર્ચને પુરા કરવા માંગે છે તેમને આ લોન આપવામાં આવે છે.

(9) તબીબી કટોકટી માટે વ્યક્તિગત લોન

તબીબી કટોકટી માટે વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો બજાજ ફાઇનાન્સ આયોજિત અને બિનઆયોજિત તબીબી કટોકટી જેવા કે ડાયગ્નોસ્ટિક્સ, હોસ્પિટલના બિલ, કોસ્મેટિક પ્રક્રિયાઓ, ફિઝિયોથેરાપી વગેરે વિવિધ ખર્ચને પુરા કરવા માટે લોન આપવામાં આવે છે.


બજાજ ફિનસર્વ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર Bajaj Finserv Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે પાત્રતા આપેલ છે. જે જોઈને તમે ટાટા કેપિટલ પર્સનલ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે પાત્રતા 

  • લોનની અરજી કરતા સમયે અરજદારની ઉંમર 22 વર્ષ હોવી જોઈએ.
  • લોન મેચ્યોરિટી સમયે અરજદારની ઉંમર 72 વર્ષ હોવી જોઈએ.
  • અરજદાર પાસે ઓછામાં ઓછો 2 વર્ષનો વ્યાવસાયિક અનુભવ હોવો જોઈએ.
  • શહેરમાં જ્યાં બજાજ ફાઇનાન્સ કાર્યરત છે ત્યાં ઘર અથવા ઓફિસ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોવા જોઈએ.
  • અરજદારનો CIBIL સ્કોર 685 કે તેથી વધુ હોવો જોઈએ.

પગારદાર અરજદારો માટે પાત્રતા 

  • અરજદાર ભારતીય નિવાસી હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 21 વર્ષ થી 80 વર્ષ સુધી હોવી જોઈએ.
  • અરજદાર MNC, જાહેર કે ખાનગી કંપનીમાં વ્યવસાય કરતો હોવો જોઈએ.
  • અરજદારનો માસિક પગાર ઓછામાં ઓછો 25,001 થી વધુ હોવો જોઈએ.
  • અરજદારનો CIBIL સ્કોર 685 કે તેથી વધુ હોવો જોઈએ.

સ્વ-રોજગાર અરજદારો માટે પાત્રતા 

  • અરજદાર ભારતીય નિવાસી હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 21 વર્ષ થી 80 વર્ષ સુધી હોવી જોઈએ.
  • અરજદારનો CIBIL સ્કોર 685 કે તેથી વધુ હોવો જોઈએ.

ડોકટરો માટે પાત્રતા 

  • અરજદાર ભારતીય નિવાસી હોવો જોઈએ
  • મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલ MBBS ડિગ્રી ધરાવતા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ અને ગ્રેજ્યુએટ ડોક્ટર્સ લોન માટે પાત્ર છે.
  • ઓછામાં ઓછા 5 વર્ષનો પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ ધરાવતા ડેન્ટિસ્ટ પણ લોન માટે પાત્ર છે.
  • આયુર્વેદિક અને હોમિયોપેથિક ડોકટરો પાસે ઓછામાં ઓછા 2 વર્ષનો પોસ્ટ-ક્વોલિફિકેશન અનુભવ હોવો જોઈએ.
  • લોનની અરજી કરતા સમયે અરજદારની ઉંમર 22 વર્ષ હોવી જોઈએ.
  • લોન મેચ્યોરિટી સમયે અરજદારની ઉંમર 72 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારનો CIBIL સ્કોર 685 કે તેથી વધુ હોવો જોઈએ.

બજાજ ફિનસર્વ પર્સનલ લોન  મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Bajaj Finserv Personal Loan documents

  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે દસ્તાવેજ 
    સરનામાનો પુરાવો – કોઈપણ એક (આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ,વીજળી બિલ, પાસપોર્ટ, ભાડા કરાર વગેરે.)
  • પ્રેક્ટિસ પ્રમાણપત્ર.
  • બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • ઓછામાં ઓછી એક મિલકત માટે માલિકીનો પુરાવો

સ્વ-રોજગાર અરજદારો માટે દસ્તાવેજ

  • સરનામાનો પુરાવો – કોઈપણ એક (આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ,વીજળી બિલ, પાસપોર્ટ, ભાડા કરાર વગેરે.)
  • વ્યવસાયની માલિકીનો પુરાવો
    વિવિધ નાણાકીય દસ્તાવેજો

પગારદાર અરજદારો માટે દસ્તાવેજ

  • કર્મચારી આઈડી કાર્ડ
  • સરનામાનો પુરાવો – કોઈપણ એક (આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ,વીજળી બિલ, પાસપોર્ટ, ભાડા કરાર વગેરે.)
    છેલ્લા 2 મહિનાની પગાર સ્લિપ
    છેલ્લા 3 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

બજાજ ફિનસર્વ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

પગારદાર વ્યક્તિઓ માટે લોનની રકમના 3.93% સુધી
સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે લોનની રકમના 2.95% સુધી

બજાજ ફિનસર્વ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Bajaj Finserv Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે ટાટા કેપિટલ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Bajaj Finserv Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Bajaj Finserv Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને બજાજ ફિનસર્વ પર્સનલ લોન  (Bajaj Finserv Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Bajaj Finserv Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને Bajaj Finserv Personal Loan ની વધુ માહિતી માટે Bajaj Finserv ની અધિકારી વેબસાઈટ https://www.bajajfinserv.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું Bajaj Finserv Bank સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : Bajaj Finserv Bank બેંક દ્રારા 8 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : બજાજ ફિનસર્વ પર્સનલ લોન પરનો વ્યાજદર શું છે?

જવાબ : Bajaj Finserv Personal Loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર પગારદાર વ્યક્તિઓ માટે 11% થી વધુ હોય છે અને સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે 15% થી વધુ હોય છે આ વ્યાજદર Bajaj Finserv Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : બજાજ ફિનસર્વ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : બજાજ ફિનસર્વ પર્સનલ લોન હેઠળ હોમ લોન માટે પ્રોસેસિંગ ફી પગારદાર વ્યક્તિઓ માટે લોનની રકમના 3.93% સુધી અને સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે લોનની રકમના 2.95% સુધી હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment