અખરોટ ખાવાના ગેરફાયદા : જો વધુ પડતા અખરોટ ખાઓ છો તો જાણી લેજો વધુ પડતા અખરોટ ખાવાના નુકશાન

તમે દરરોજ અખરોટ તો ખાવો છો પણ શું તમે અખરોટ ખાવાના ગેરફાયદા (Disadvantages of eating walnuts) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ અખરોટ ખાઓ છો.

જો તમે અખરોટ ખાવાના નુકસાન નથી જાણતા તો વધુ પડતા કાજુ ખાવાથી મોઢાના ચાંદા, એલર્જી, પાચન, ઝાડા જેવા અનેક નુકશાન થાય છે તો ચાલો જાણીએ અખરોટ ખાવાના ગેરફાયદાઓ અને દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ. તો લેખને અંત સુધી વાંચો.


અખરોટ ખાવાના ગેરફાયદા


અખરોટ ખાવાના ગેરફાયદા

  • અખરોટમાં વધુ માત્રામાં કેલરી અને ફાઈબર હોય છે જે વજનને ખુબ જ ઝડપથી વધારે છે. જો તમારું વજન ઓછું છે અને તમે અખરોટનું વધુ સેવન કરો છો તો તેનાથી તમારું વજન વધી શકે છે.
  • અખરોટમાં ફાઈબરની વધુ માત્રા હોય છે. તેથી જો તમે અખરોટનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તેનાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. તેથી, જો તમને તેને ખાવાથી કોઈપણ પ્રકારની એલર્જી હોય, તો તેને ન ખાઓ.
  • વધુ પડતા અખરોટનું સેવન કરવાથી પેટમાં ગરમી વધી શકે છે. જેના કારણે અલ્સરની સમસ્યા થઈ શકે છે. તેથી, જો તમને આ સમસ્યા છે તો તમારે અખરોટ ખાવુ ના જોઈએ.
  • અખરોટની પ્રકૃતિ ખુબ જ ગરમ છે. જો તમે અખરોટનું વધારે પડતું સેવન કરો છો તો તેનાથી તમારા મોઢામાં ચાંદા પડી શકે છે.
  • જો તમે અખરોટનું વધુ સેવન કરો છો તો તેનાથી તમને ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.
  • અખરોટના વધુ પડતું સેવન કરવાથી ત્વચા પર ફોલ્લીઓ થવાનું જોખમ પણ વધી શકે છે. કારણે કે, અખરોટની છાલમાં એવા તત્વો છે, જે ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.
  • અખરોટના વધુ પડતું સેવન કરવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે અને સાથે અખરોટના સેવનથી છાતીમાં તાણ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી પેદા કરી શકે છે.
  • અખરોટમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. જે તમારા પાચન તંત્ર માટે સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :- બદામ ખાવાના ગેરફાયદા

આ પણ વાંચો :- કાજુ ખાવાના ગેરફાયદા


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને અખરોટ ખાવાના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને અખરોટ ખાવાના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment