Namo Saraswati Yojana 2024 : નમો સરસ્વતી યોજના હેઠળ વિધાર્થીઓને મળશે રૂ.15,000 સુધીની સહાય.

Namo Saraswati Yojana : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે વારંવાર નવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક નવી યોજના છે, જેનું નામ છે, નમો સરસ્વતી યોજના.

તો ચાલો જાણીએ કે Namo Saraswati Yojana શું છે?, નમો સરસ્વતી યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Namo Saraswati Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


નમો સરસ્વતી યોજના શું છે? – Namo Saraswati Yojana In Gujarati

Namo Saraswati Yojana હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ધોરણ 11 થી 12 ના વિધાર્થીઓને પ્રોત્સાહન રૂપે આ યોજના હેઠળ પ્રોત્સાહન રાશિ આપવામાં આવે છે. જેમાં ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રૂ.10,000 ની સહાય અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રૂ.15,000 ની સહાય આપવામાં આવે છે.


Highlight Of Namo Saraswati Yojana

યોજનાનું નામ નમો સરસ્વતી યોજના
લાભાર્થી ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ
ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ સાયન્સ ફિલ્ડમાં સ્ટડી કરવા માટે પ્રોત્સાહિત થાય.
મળવાપાત્ર સહાય રૂપિયા 15,000 સુધીની પ્રોત્સાહિત રાશિ
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન કે ઓફલાઈન
ઓફિશિયલ વેબસાઈટ

નમો સરસ્વતી યોજનાનો હેતુ શું છે?

Namo Saraswati Yojana ને ચાલુ કરવા પાછળનો સરકારનો મુખ્ય હેતુ વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ વિધાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે આ યોજના હેઠળ ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને પ્રોત્સાહન રાશિ આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સાયન્સ ફિલ્ડમાં સ્ટડી કરવા માટે પ્રોત્સાહિત થાય.


નમો સરસ્વતી યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ વિધાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • લાભાર્થી વિધાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી વિધાર્થી ગુજરાત રાજ્યમાં જ અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • લાભાર્થી વિધાર્થી ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.

નમો સરસ્વતી યોજનામાં મળવાપાત્ર સહાય

Namo Saraswati Yojana હેઠળ વિવિધ ધોરણ મુજબ વિધાર્થીઓને જુદી-જુદી પ્રોત્સાહિત રાશિ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ધોરણ 11 – (વિજ્ઞાન પ્રવાહ ના વિધાર્થીઓને) રૂપિયા 10,000 હજાર
ધોરણ 12 – (વિજ્ઞાન પ્રવાહ ના વિધાર્થીઓને) રૂપિયા 15,000 હજાર

નમો સરસ્વતી યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Namo Saraswati Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

અત્યારે સરકાર દ્રારા Namo Saraswati Yojana માટે કોઈપણ પણ ડોકયુમેન્ટ વિશે અપડેટ નથી આપી. તો જયારે સરકાર દ્રારા ડોકયુમેન્ટ અપડેટ આપવામાં આવશે ત્યારે અહીં વેબસાઈટ પર મુકવામાં આવશે.


Namo Saraswati Yojana માં અરજી કેવી રીતે કરવી?

Namo Saraswati Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

અત્યારે સરકાર નમો સરસ્વતી યોજના માટે કોઈપણ ઓનલાઇન અરજી કરવાનું ચાલુ કરેલ નથી તો સરકાર દ્રારા જયારે પણ અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે અમે તમને આ વેબસાઈટ પર અરજી પ્રક્રિયા બતાવીશું. જેથી તમે પણ આ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો.


નમો સરસ્વતી યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Namo Saraswati Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો આ https://cmogujarat.gov.in વેબસાઈટની મુલાકાત લો.


Namo Saraswati Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

નમો સરસ્વતી યોજનામાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.નમો સરસ્વતી યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ધોરણ 11 થી 12 ના વિધાર્થીઓને પ્રોત્સાહન રૂપે આ યોજના હેઠળ પ્રોત્સાહન રાશિ આપવામાં આવે છે.

2.નમો સરસ્વતી યોજનામાં શું લાભ મળે?

જવાબ :- ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રૂ.10,000 ની સહાય અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને રૂ.15,000 ની સહાય આપવામાં આવે છે.

3.નમો સરસ્વતી યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ :-  સરકાર દ્રારા અત્યારે Namo Saraswati Yojana ની સત્તાવાર વેબસાઈટ જાહેર કરેલ નથી. તેથી આવનારા ટૂંક સમયમાં નમો સરસ્વતી યોજનાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે. જેના પર તમે અરજી કરી શકશો.


Namo Saraswati Yojana

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment