Central Bank of India Personal Loan : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન – શું મિત્રો તમે Central Bank of India Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન શું છે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Central Bank of India Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


Central Bank of India Personal Loan


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન શું છે? – Central Bank of India Personal Loan

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 15 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 7 વર્ષ નો હોય છે.


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Central Bank of India Personal Loan interest rate

Central Bank of India Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.95% થી 12.75% સુધી હોય છે. આ વ્યાજદર Central Bank of India Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે Central Bank of India Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) સેન્ટ પેન્શનરો માટે પર્સનલ લોન 

સેન્ટ પેન્શનરો માટે પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો સટ્ટાકીય હેતુઓ, રિયલ એસ્ટેટ રોકાણ અથવા પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સિવાય પેન્શનરોને વિવિધ વ્યક્તિગત જરૂરિયાતો પુરી કરવા માટે બેંક પાસેથી લોન મેળવી શકે છે અથવા તે બેંક પાસેથી લોન મેળવી શકે છે.

(2) સેન્ટ પર્સનલ લોન યોજના 

સેન્ટ પર્સનલ લોન યોજના કોને આપવામાં આવે છે? : તો ઉધાર લેનારાઓની જરૂરિયાત અથવા સ્થાનિક જરૂરિયાતો પુરી કરવા માટે બેંક પાસેથી લોન મેળવી શકે છે અથવા તે બેંક પાસેથી લોન મેળવી શકે છે.


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે Central Bank of India Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) સેન્ટ પેન્શનરો માટે પર્સનલ લોન માટે પાત્રતા 

1.સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેંશન મેળવતા પેન્શનરો અને કૌટુંબિક પેન્શનરો લોન માટે પાત્ર છે

(2) સેન્ટ પર્સનલ લોન યોજના માટે પાત્રતા

1.રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, શાળાઓ, હોસ્પિટલો, રેલવે, મ્યુનિસિપલ સંસ્થાઓના કાયમી કર્મચારીઓ લોન માટે પાત્ર છે.

2.ભારતીય કંપનીઓ/MNCsના કાયમી કર્મચારીઓ પણ લોન માટે પાત્ર છે (ઓછામાં ઓછી 3 વર્ષની સેવા સાથે જોડાયેલા હોવા જોઈએ.


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Central Bank of India Personal Loan documents

1.ID પ્રૂફ : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવીંગ લાઇસન્સ, જોબ કાર્ડ વગેરે.)

2.સરનામાનો પુરાવો : કોઈપણ એક – (પાસબુક, ભાડા કરાર, મિલકતની રસીદ, મ્યુનિસિપલ ટેક્સની રસીદ, વીજળી બિલ, પાણીનું બિલ, સિલિન્ડર, પાઇપ્ડ ગેસ, પોસ્ટ-પેઇડ મોબાઇલ બિલ વગેરે.

3.બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, પગાર સ્લિપ, ITR, ફોર્મ 16, વગેરે.


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પ્રોસેસિંગ ફી લોનની રકમનાં 1% સુધી

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Central Bank of India Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંકમાં જઈને Central Bank of India Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન (Central Bank of India Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની વધુ માહિતી માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની અધિકારી વેબસાઈટ https://www.centralbankofindia.co.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?

જવાબ : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્રારા 7 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : Central Bank of India Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.95% થી 12.75% સુધી હોય છે. આ વ્યાજદર Central Bank of India Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : લોનની રકમના 1% સુધી ફ્રી

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment