કર્કવૃત પર ભારતના રાજ્યો 2024 | ભારતના ક્યાં-ક્યાં રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે?

 

પ્રિય મિત્રો અહીં કર્કવૃત પર ભારતના રાજ્યો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના ક્યાં-ક્યાં રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે?,  તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

કર્કવૃત પર ભારતના રાજ્યો

 

કર્કવૃત પર ભારતના રાજ્યો

ભારતમાં કર્કવૃત કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે જે નીચે મુજબ છે.

  • ગુજરાત
  • પશ્ચિમ બંગાળ
  • મધ્યપ્રદેશ
  • ઝારખંડ
  • મિઝોરમ
  • ત્રિપુરા
  • રાજસ્થાન
  • છત્તિસગઢ

આ પણ વાંચવું જોઈએ:-

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને કર્કવૃત પર ભારતના રાજ્યો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

4 thoughts on “કર્કવૃત પર ભારતના રાજ્યો 2024 | ભારતના ક્યાં-ક્યાં રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે?”

Leave a Comment