PM Svanidhi Yojana 2023 : પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 50 હજાર સુધીની લોન મળવાપાત્ર
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પીએમ સ્વનિધિ યોજના . તો ચાલો જાણીએ કે પીએમ સ્વનિધિ યોજના શું છે?. …